મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

21-New-2020,કાળા ઘઉં,થીઅનેક -રોગોમા-ફાયદા

  કાળા ઘઉં   કાળા ઘઉં આપણા આરોગ્ય માટે જરૂરી છે, કાળા ઘઉં અનેક મોટી બિમારીમાં લાભ આપે છે, જે કેન્સર, આંતરડાના રોગો, એનિમિયા, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, મેદસ્વિતાપણું, તાણ-તનાવ, કોલેસ્ટ્રોલ, કબજિયાત જેવી બિમારીઓથી બચાવે છે  હવે શરદ ઋતુ શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને શિયાળામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે કાળા ઘઉં માં સામાન્ય ઘઉં કરતા વધારે ગ્લુકોઝ વિરોધી તત્વો વધુ હોય છે તેથી સુગર ના પેશન્ટ ને ખૂબ જ ફાયદાકારક છે તદુપરાંત તે લોહીના પરિભ્રમણને પણ સામાન્ય રાખે છે * કાળા ઘઉં ઘણી દવાઓ રોકે છે નિષ્ણાતના માર્ગદર્શન દ્વારા કાળા ઘઉંનો કપડા વપરાશ દરેક સિઝનમાં થઈ શકે છે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વો પુષ્કળ પ્રમાણમાં રહેલા છે જે તમને દરેક સિઝનમાં ફીટ રાખે છે આવી સ્થિતિમાં તમે જો દવાઓથી દૂર રહેવા માગતા હો, અને ઘણી ગંભીર બિમારીઓથી અને સામાન્ય બીમારીથી પોતાને બચાવવા માગતા હો, તો તમે કાળા ઘઉં ના રોટલા નિયમિત ખોરાકમાં લઈ શકો છો તો આવો જાણીએz0 કાળા ઘઉં શું છે અને તેનાથી થતા ફાયદા શું છે *Black wheat, કાળા ઘઉં શું છે કાળા ઘઉં સામાન્ય ઘઉં જેવા જ હોય છે જે સાધ...

20 नवंबर 2020, छठ्ठ पूजा

 छठ्ठ पूजा इस तरह मनाई जाती है।   चार दिनों का जो त्यौहार सूर्य देवता हर्ष देते हुए पूरे भारत में किसका विशेष महत्व है  पौराणिक कथा अनुसार यह माना जाता है कि छठ मैया की पूजा के दिन विशेषता राशि सिंदूर लगाती है श्रृंगार करती है किससे छठ माता की कृपा होते हुए उनके पति की लंबी आयु के लिए छठ माता उनका लंबा आई से प्रदान करती है यह माना जाता है कितना सित सिंदूर लंबा उतनी आई लंबी हो जाती है कैसे माताजी खुश होकर आशीर्वाद देगी, इस तरह महिलाएं अपने पति की लंबी उम्र के लिए भी यह व्रत करती है हिंदू धर्म के भीतर, महात्म्य पूजा का सबसे महत्वपूर्ण रूप है।  इस वर्ष छठ पूजा का महत्व और भी अधिक है क्योंकि प्रत्येक बार-त्योहार पर पूजा करने का एक विशिष्ट तरीका है।  आज, जब 20 नवंबर को छठ है, तो हम आपको छठ पूजा करने के तरीके और इसकी महानता के बारे में बताएंगे।  छठ पूजा का महत्व उत्तर भारत में सबसे अधिक है।  यूपी- बिहार, झारखंड में छठ पूजा का सबसे ज्यादा महत्व है।   उस समय गुजरात में भी अब छठ पूजा की जाती है।  छठ पूजा में, अष्ठमात सूर्य और उगते सूर्य को अर्घ्य...

सूर्य नमस्कार वह १२ आसन एवं लाभ

     सूर्य नमस्कार व 12 आसन     सूर्य उपासना भारतीय संस्कृति में बहुत महत्व है सूर्य की उपासना या पूजा हमारे भारतवर्ष में सदियों से यह परंपरा चली आ रही है हम भारतीय सभी धर्म और संप्रदाय के लोग सदियों से सूर्य की उपासना करते आ रहे हैं यह त्योहारों में भी शामिल है विभिन्न प्रकार के लोग धर्म के लोग सूर्य की उपासना कहीं तरीके से करते आ रहे हैं भारतीय संस्कृति में दिवाली के बाद आने वाला पर्व छठ पूजा का बहुत महत्व है पूरे उत्तर भारत में यह त्यौहार हर्ष उल्लास के साथ मनाया जाता है यह भी एक हमारे उत्तर भारतीयों की परंपरा का सूर्य उपासना का छठी पूजा का पर्व है यह त्यौहार पूरे भारत में सूर्य की उपासना आराधना करते हुए मनाया जाता है उसी प्रकार हमारी संस्कृति में शरीर स्वास्थ्य की भी सूर्य उपासना का महत्व है हमारे ऋषि मुनियों ने योग मुद्राओं को शामिल करते हुए सूर्य नमस्कार के प्रातः करने किए जाने वाले 12 आसन की योग साधना का विशेष महत्व बताया है।    सूर्य नमस्कार        कई बड़ी बीमारियों का काल है सूर्य नमस्कार , जानिए इसके गजब के फायदे  ...

માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ નહિ આવે પૈસાની તંગી

  માતા  લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ નહિ આવે પૈસાની તંગી  ભારતમાં આવા ઘણા તહેવારો છે જે ખૂબ ધૂમ-ધામ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ તહેવારોને દેશમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે. જોકે ભારતમાં ઘણા પ્રખ્યાત તહેવારો છે. પરંતુ દિવાળી તેની સાથે અનેક તહેવારો લાવે છે. લોકો આ ઉત્સવ ખૂબ આનંદ અને ઉમંગથી ઉજવે છે. દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવે છે. લોકો આ દિવસે ઘણી ખરીદી કરે છે. અને પોતાના ઘરે લોકો કંઈક ન કઈક ચીજ-વસ્તુ ખરીદીને લાવે છે. આજે અમે તમને જણાવીશું કે આ વસ્તુ ખરીદવાથી ધનની લક્ષ્મી ઘરમાં રહે છે. ભારતમાં ફેલાયેલી પ્રાચીન માન્યતાઓ અને શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે આવી કેટલીક વિશેષ ચીજો ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં રહે છે. જેને ટોટકા નામ પણ આપવામાં આવ્યું છે. છેવટે આ યુક્તિઓ કઈ છે. આજે અમે તમને અમારા લેખમાં જણાવીશું. માન્યતા મુજબ ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. અને આ દિવસે એવું કહેવામાં આવે છે કે ધાણાથી દેવી લક્ષ્મીની પૂજા કરીને તેને ઘરના ખૂણાઓમાં છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસા ખર્ચ થશે નહીં. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે ધનત...

THE FESTIVAL OF INDIA | धनतेरस [ ધનતેરસ ]

માતા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ નહિ રહે ધન, ધાન્યની કમી    ભારતમાં આવા ઘણા તહેવારો છે જે ખૂબ ધૂમ-ધામ સાથે ઉજવવામાં આવે છે. આ સાથે આ તહેવારોને દેશમાં ખૂબ મહત્વ માનવામાં આવે છે. જોકે ભારતમાં ઘણા પ્રખ્યાત તહેવારો છે. પરંતુ દિવાળી તેની સાથે અનેક તહેવારો લાવે છે. લોકો આ ઉત્સવ ખૂબ આનંદ અને ઉમંગથી ઉજવે છે. દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવે છે. લોકો આ દિવસે ઘણી ખરીદી કરે છે. અને પોતાના ઘરે લોકો કંઈક ન કઈક ચીજ-વસ્તુ ખરીદીને લાવે છે. આજે અમે તમને જણાવીશું કે આ વસ્તુ ખરીદવાથી ધનની લક્ષ્મી ઘરમાં રહે છે. ભારતમાં ફેલાયેલી પ્રાચીન માન્યતાઓ અને શાસ્ત્રો મુજબ ધનતેરસના દિવસે આવી કેટલીક વિશેષ ચીજો ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં રહે છે. જેને ટોટકા નામ પણ આપવામાં આવ્યું છે. છેવટે આ યુક્તિઓ કઈ છે. આજે અમે તમને અમારા લેખમાં જણાવીશું. માન્યતા મુજબ ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. અને આ દિવસે એવું કહેવામાં આવે છે કે ધાણાથી દેવી લક્ષ્મીની પૂજા કરીને તેને ઘરના ખૂણાઓમાં છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી આખું વર્ષ તમારા ઘરમાં પૈસા ખર્ચ થશે નહીં. આ વિશે બહુ ઓછા લોકો જાણે છે કે ધનતેર...

શરદી ઉધરસ, ગળાના ઇન્ફેક્શન માટે ઘરેલું નુસખા

    ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન Home mader remadi                       શિયાળની ૠતુ  પ્રારંભ થઈ જાય ઍલર્જિ ટાઇપની બિમારી જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. અને ખુશીની વાત એ છે કે થોડા દિવસ પહેલા મશહૂર લેખક અને જેઓએ સેલિબ્રિટી સાથે પણ કન્સલ્ટિંગ કરેલું છે એવા Pragnesh Rathod  એ એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો જણાવ્યો છે.    આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે।.   આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી ...

Leav long

यह बहुत ही आसान है. शरीर में अंगों और प्रणालियों का कार्य रक्त परिसंचरण की गुणवत्ता पर निर्भर करता है. रक्त परिसंचरण का अर्थ है कि ऑक्सीजन और पोषक तत्वों को आंतरिक अंगों तक पहुंचाना, साथ ही साथ कार्बन डाइऑक्साइड और चयापचय उत्पादों को इकट्ठा करना. बचपन में, किशोरावस्था, युवावस्था, हम अधिक चलते हैं, नसें लोचदार और साफ होती हैं - अंगों का पोषण अधिकतम होता है. उम्र के साथ, हम चलना कम कर देते हैं, और हमारी नसों में गन्दगी जमा होने लगती है. यह कई बीमारियों का कारण होता है, केवल सभी हानिकारक आदतें (जैसे धूम्रपान, अस्वास्थ्यकर भोजन, खराब वातावरण, गतिहीन जीवन शैली) नहीं, बल्कि प्राकृतिक (लिपिड का जमा होना - एक ऐसी प्रक्रिया जो सभी जीवों में होती है). 'गंदी' रक्त वाहिकाओं का क्या अर्थ है? जंग से भरे कुछ पाइपों की कल्पना करें. इसमें क्या होता है? पानी का दबाव बढ़ जाता है, और पानी खराब हो जाता है. यही बात रक्त वाहिकाओं के साथ भी होती है. जब उन पर कोलेस्ट्रॉल या अन्य पदार्थ जमा हो जाते हैं, तो दबाव बढ़ जाता है (  गंदी नसें उच्च रक्तचाप का मुख्य कारण हैं!  ), रक्त में अशुद्धियाँ होती हैं, र...